તે ઘણો ભોગ આપ્યો પણ આપ્યો શા માટે એ વાત થી હું અજાણ છું... ઘણું કમાયો દુનિયા માંથી પણ દુનિયા ના પ્રેમ થી હું અજાણ છું... ભણવું જોઈએ એ હ્ક્કત છે પણ સાથે ગણવું જોઈએ એ વાત થી હું અજાણ છું... લોકો કહે છે આ કલિયુગ છે પણ કલિયુગ નીં દરેક પરિસ્થિતિ થી હું અજાણ છું.... ઘણા મળવા આવે છે વારે વારે પણ શા માટે આવે છે એના કારણ થી હું અજાણ છું... જનમ્યા છીએ તો મરવાનું એ નક્કી છે પણ મર્યા પછી શું કરવાનું છે એ વાત થી હું અજાણ છું... Author: Uttam Trasadiya Date: 14.10.2016 Email: uttam@uttamtrasadiya.in
"Nikhalas" - The words, thoughts & expressions of Uttam Trasadiya.